Best one line Suvichar in Gujarati
જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે.
જ્ઞાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે.
તકની મોટી મુશ્કેલી એ છે કે એ આવે છે તેના કરતા જતી રહે ત્યારે મોટી લાગે છે.
તમારા સપનાને પૂર્ણ કરો.
તમારી જાતને પ્રેમ કરો.
તમારી હાજરીથી જે લોકો કાપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.
તમારું કોઈ કામ કોઈ જાણે નહિ એવું ઇચ્છતા હો તો એ કામ કરો જ નહિ.
તમારો અહંકાર બીજાને કદાચ ડંખે, પણ તમારું તો પતન જ કરે.
તમે આળસને માત્ર "આજ” આપશો, તો તે તમારી "કાલ” પણ ચોરી જશે.
તમે ક્ષણને બગાડો એ તમારું ભાગ્ય બગાડશે.
તરસ્યા ને પાણી પાવું, ભુખ્યાને રોટલો આપવો, અંધને રસ્તો બતાવવો – એ ઉત્કૃષ્ટ કર્મદાન છે.
તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી.
દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે.
દરેક કાર્ય માટે સમય હોય છે,અને દરેક સમયને માટે કાર્ય હોય છે.
દરેક કાર્યનો એક સમય છે અને દરેક સમય માટે એક કાર્ય હોય છે.
દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયા નથી.
દરેક માટે દયાળું બનો, પરંતુ પોતાનાં માટે કઠીર રહો.
દરેડ ઉમદા કાર્ય શરૂઆતમાં અશકય જ લાગતા હોય છે.
દાન એ ભગવાનનું ધર્મ છે.
દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઇચ્છતા હોઈએ તેવાજ અંદર થી પણ રહીએ.
દૂનીયામાં ઉધમ સિવાય કોઈ મિત્ર નથી, અને આળસ સમાન કોઈ શત્રુ નથી.
દૂર રહીને પણ જે દિલ માં રહે એ આપણો ખરો સ્વજન.
ધન કરતા જ્ઞાન એટલા માટે ઉતમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે જયારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે.
નશીબનાં ભરોસે બેસી રહેવું ત કાયરતાની નિશાની છે.
પગ લપસવાથી થયેલા ઘા રૂઝાય જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.
પડવામાં નાનપ નથી ,પણ પડયા રહેવામાં નાનપ છે.
પડવું એ પતન નથી, પડ્યા રહેવું એ પતન છે.
પદ મેળવવામાટે નહિ, પરંતુ શ્રેષ્ઠતા માટે મથો.
પરિણામની જે પરવા કરતો નથી એવા માણસ ને બધા કર્તવ્યો એકસરખા લાગે છે.
પરિપૂર્ણ ન હોવાથી ડરશો નહીં.
પુરુષાર્થ વિનાની સંપતિ, આત્મા વિનાનો આનંદ, માનવતા વિનાનું વિજ્ઞાન, સંસ્કાર વિનાનું જ્ઞાન, સિદ્ધાંત વિનાનું રાજકારણ, નૈતિકતા વિનાનો વેપાર અને ત્યાગ વિનાની પૂજા. આ સાત મહાપાપ છે. – ગાંધીજી
પુસ્તક અંતઃકરણને ઉજજવળ કરે છે.
પુસ્તક એટલે સમયના સાગરમાં ઊભી કરવામાં આવેલી દીવાદાંડી.
પુસ્તકનું મુલ્ય રત્ન કરતાય અધિક છે, રત્ન બહારની ચમક બતાવે છે. જયારે પુસ્તક અંતઃકરણને ઉજજવળ કરે છે. – ગાંધીજી
પોતાની જવાબદારીમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
પોતાનો જન્મજાત સ્વભાવ અને પૂર્વગ્રહ ભૂલીને શિક્ષણની સાધના કરવી એનું નામ ખરી સંસ્કૃતિ.
પ્રગતિ માટે પરિવર્તન પણ જરૂરી છે.
પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યાનો જનક છે.
પ્રબળ આત્મવિશ્વાસ જ મહાનાકાર્યોનો જનક છે.
પ્રમાદી માણસ કાર્યશક્તિ ખોઈ બેસે છે.
પ્રસન્ન ચિત્ત ઉત્તમ સ્વાસ્થ્યની નિશાની છે.
પ્રસન્નતા સૌને પ્રિય છે ખિન્નતા નહિ,
પ્રેમ એ જીવનનું સૌથી મોટું આભાર્ય છે.
પ્રેમ કરો અને પ્રેમ પામો.
પ્રેમ પાપીઓને પણ સુધારી દે છે.
પ્રેમ વિનાનું કામ એ ગુલામી છે.
પ્રેમ વિનાનું કામ એ ગુલામી છે. – મધર ટેરેસા
ફૂલ વગર પણ મધ બનાવનારી મધમાખીનું નામ આશા છે.
બંધ હોઠમાં કેદ ચમકતા સફેદ મોટી જેવા દાત સાથેના ચઢેલા ચહેરા કરતા પીળા દાંત બતાવતું મુગ્ધ હાસ્ય વધુ સારૂ.
બકરીની જેમ સો વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું વધુ બહેતર છે.
બદલાની અપેક્ષા વિના બીજાને મદદ કરવી તેનું નામ દાન.
બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે, સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર.
બધી જ સફળતાનો પાયો બધી જ નિષ્ફળતામાંથી બંધાય છે.
બાળક પાસે જે એક સચોટ બ્રહ્માસ્ત્ર છે, એનું નામ છે હાસ્ય.
બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો એટલા મીઠા ફળ ભવિષ્યમાં મળશે.
બીજાઓને જે રીતે ઈચ્છો છો તે રીતે તમારી સાથે વર્તવા દો.
બીજાને સુખી કરવાની ભાવના રાખનાર કયારેય દુઃખી થતો નથી.
ભગવાનમાં વિશ્વાસ રાખો.
ભલાઈ એ એકમાત્ર એવું ધિરાણ છે, જે કયારેય દગો દેતું નથી.
ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ, પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ.
મનની દુર્બળતાથી મોટું કોઈ પાપ નથી.
મનની શાંતિ એ જીવનનું સૌથી મોટું સુખ છે.
મનુષ્ય જન્મથી નહિ પરંતુ કર્મથી મહાન બને છે.
મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન છે.
મને આ વાત માં વિશ્વાસ છે – તમારા કામથી તમારી ઓળખ ઊભી થાય છે, ઓળખથી તમને સન્માન મળે છે, અને સન્માનથી તમને શક્તિ મળે છે.- નારાયણ મૂર્તિ
મળેલા ધનથી જે સંતુષ્ટ છે તેના માટે સ્વર્ગ અહિ જ છે.
મહત્વનાં બનવા કરતા સારૂ બનવું તે વધુ મહત્વનું છે.
મહેનત એ મનુષ્યનું કર્તવ્ય છે, ફળ તે તેની સાર્થકતા છે.
મહેનતરૂપી સોનેરી ચાવીથી ભાગ્યનાં દ્વાર ઉઘાડી શકાય છે.
માગવુ તે પામરતા છે,મળવુ તે લાયકાત છે.
માણસ એટલે સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક.
માણસ જો પોતાના મન થી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહિ.
માણસ પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે.
માનવીને ગ્રહો નહિ,પરંતુ તેના પૂર્વગ્રહો નડતા હોય છે.
મારૂ એ સાચું નહિ પણ સાચું એજ મારૂ – આ સિદ્ધાંત જીવનમાં અપનાવાથી સુખી થવાય છે.
મારો જન્મ મારા પિતાને આભારી છે, પરંતુ મારૂ જીવન તો મારા શિક્ષકને આભારી છે.
મિત્રોની ટીકા ખાનગીમાં કરો અને પ્રશંસા જાહેરમાં.
મુહૂર્ત નહિ, પણ મહેનત પર ભાર મૂકો.
મેઘ સમાન જળ નહે અને આપ સમાન બળ નહિ.
મોઢા પર કડવી વાત સંભળાવી દે અને પીઠ પાછળ ખરા દિલથી વખાણ કરે તેનું નામ સાચો મિત્ર.
રાતે ઘસઘસાટ ઊંઘવા માટે નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકેય નથી.
રેમ કોઈને પણ આપેલ સોથી મોટું સમ્માન છે.
લાગણી માપવાથી નહિ, આપવાથી વધે છે.
લિફટ વડે નહિ પરંતુ પગથીયા ચડીને સફળતા મળે છે.
લોખંડનો સોથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ છે.
વધારે પડતા કાર્યનો બોજો નહિ, પરંતુ અનિયમિતતા જ માણસને મારી નાખે છે.
વિજયનાં બાપ થનારા સેંકડો હોય છે, જયારે પરાજય અનાથ હોય છે.
વિજયી માણસ જે માટીમાંથી બન્યો છે એનું નામ સાહસ છે.
વિજયી માણસ જે માટીમાંથી બન્યો છે, એનું નામ સાહસ છે.
વિદ્યા એ શક્તિ છે.
વિધા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તું નથી.
વેરમાં હમેશા વાંધો હોય છે, જયારે સ્નેહમાં કે પ્રેમમાં હમેશા સાંધો હોય છે.
વ્યવહારુ માણસ એ ગણાય જે દરેક સમસ્યામાંથી પોતાની તક શોધી લે.
શકિતનો ગર્વ નહિ, યોગ્ય ઉપયોગ કરો.
શાણપણ એટલે વિવેક મર્યાદાને પાણી ચડાવેલું જ્ઞાન.
શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બન્ને વાંચે છે.
શાળા એ ગ્રંથાલય અને રમતગમતનું મંદિર છે.
શાળા એ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાનું કેન્દ્ર છે.
શિક્ષક અર્કવાળો, તર્કવાળો, મધુપર્કવાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ.
શિક્ષક એ વિદ્યાર્થીનો માર્ગદર્શક છે.
નવા નાના ગુજરાતી સુવિચાર Latest Small Gujarati Suvichar
શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
શિક્ષણ આજીવિકા ના સાધન તરીકે હોય તો કલા છે ,જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે.
શિક્ષણ એ આત્માનું ખોરાક છે.
શિક્ષણ એ આપણા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.
શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.
શિક્ષણ એ ઉત્સાહ અને પ્રેરણાનો સ્ત્રોત છે.
શિક્ષણ એ ગરીબીનો નાશ કરવાનું એક માધ્યમ છે.
શિક્ષણ એ વિકાસનું શસ્ત્ર છે.
શિક્ષણ એ વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ શોધવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.
શિક્ષણ એ વિશ્વને એક સ્થળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.
શિક્ષણ એ વ્યક્તિગત અને સામાજિક વિકાસનું મહત્વનું સાધન છે.
શિક્ષણ એ શાંતિનું સાધન છે.
શિક્ષણ એ સંશોધન અને નવીનતાનું ઘર છે.
શિક્ષણ એ સંસ્કૃતિ અને ધર્મનું જતન કરે છે.
શિક્ષણ એ સમાજનું આધુનિકીકરણ છે.
શિક્ષણ એ સમાજનું સંકલન કરે છે.
શિક્ષણ એ સમાજનું સંરક્ષણ કરે છે.
શિક્ષણ એ સમાજનું સુધારણા કરે છે.
શિક્ષણ એ સમાજનો આધાર છે.
શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ.
શીખવાનું ક્યારેય બંધ ન કરવું જોઈએ.
શ્રદ્ધા અને પ્રેમ કયારેય પરાણે પેદા કરી શકાતા નથી.
સંતતિ અને સંપતિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.
સંશોધન કરો અને જાણો.
સકારાત્મક વિચારોથી સફળતા નીકળે છે.
સત્ય એ જીવનનો પાયો છે.
સદભાગ્ય હંમેશા પરિશ્રમની પાછળ જ હોય છે.
સન્માન વ્યકિતનું નહિ પણ, તેના સ્થાનનું થતું હોય છે.
સપના સાચા પાડવા માટે ખરા સમયે જાગી જવું પણ બહુ જરૂરી છે.
સપનું એટલે પગથિયા વિનાની સીડી અને ઘ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા.
સફળ થવું હોય તો બે જ રસ્તા છે, ગમતું કામ કરો યા કામને ગમતું કરો.
સફળ માતા-પિતા એ જગતની સર્વશ્રેષ્ઠ ડીગ્રી છે.
સફળતા એને જ મળે છે જે પરસેવો પાડે છે.
સફળતાના દ્વાર ખોલવા હોય ત્યારે મુસીબતના દરવાજે ટકોરા તો મારવા જ પડે.
સફળતાનાં પાયામાં હંમેશા સંઘર્ષ જ સમાયેલો હોય છે.
સફળતાની કિંમત મનની એકાગ્રતા છે.
સમય જાય છે, પરંતુ સમય મૂલ્યવાન છે.
સમય સત્ય સિવાયની દરેક વસ્તુઓને કચરાપેટીમાં નાખી દે છે.
સમયનું મૂલ્ય જાણો.
સમયનો સારો ઉપયોગ કરો.
સમસ્યાઓને પડકાર તરીકે જુઓ.
સમસ્યાઓને ભૂલી જાઓ, સમાધાનો શોધો.
સલાહની સૌથી વધુ જરૂર હોય, તેમને જ એ સૌથી ઓછી ગમે છે.
સહકાર એ સફળતાનો પાયો છે.
સાચા-ખોટાને પારખી શકવાનો વિવેક જ સાચું શિક્ષણ.
સાચાખોટાને પારખી શકવાનો વિવેક જ સાચું શિક્ષણ.
સાચી કેળવણી તો તે છે કે જે માનવી પોતાના પગ પર ઊભો રહેતા શીખવે.
સાચી ગુરુ સેવા વિના વિદ્યા પ્રાપ્ત ન થાય.
સાચી વાત બધાને કડવી લાગે છે.
સાચું બોલવાનો એક ફાયદો એ છે કે પછી આપને શું બોલેલા તે યાદ રાખવું પડતું નથી.
સાચો દોસ્ત સુખોનો સરવાળો કરે છે અને દુઃખોની બાદબાકી.
સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
સાહેબ કહે એ સાચું નહિ પણ સાચું કહે એ સાહેબ.
સિદ્ધાંત કરતા સહકાર અને બહુમતિ કરતા સહમતિ વધું શ્રેષ્ઠ છે.
સિદ્ધિના આનંદ કરતા લક્ષ્યની સ્પષ્ટતા વધારે જરૂરી છે.
સુખની ઘેલછા એ જ દુઃખનું મુખ્ય કારણ છે.
સ્વરઈતા અને પરિશ્રમ મનુષ્યનાં સર્વાત્તમ વૈધ છે.
સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે.
સ્વાર્થી બનવા કરતા પરમાર્થી બનો.
સ્વાશ્રય અને સંયમ એ ચારિત્ર્યનાં બે ફેફસા છે.
સ્વીકારો અને છોડી દો.
હજાર માઈલની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાંની શરૂ થાય છે.
હમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતા પણ વધારે જલ્દી ઈશ્વરની નજીક પહોચાય છે.
હું સુખી છુ એનું કારણ એ છે કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. – આઇન્સ્ટાઇન
હે પ્રભુ આખા જગતને સુધારજે અને સુધારવાની શરૂઆત પ્લીઝ મારાથી કરજે.
હે પ્રભુ હું જે ઈચ્છું એ નહિ, પણ જે યોગ્ય હોય તેજ થાજો.
૩ દાન કેટલું આપ્યું તે મહત્વનું નથી, દાન ક્યાં માર્ગે વપરાયું તે મહત્વનું છે.
અંતિમ સંસ્કારના દિવસે આદર ઓળખાય છે
અંતે, તે બીજાનો પણ વિશ્વાસ જીતી લે છે..!
અજાણ્યાઓ સાથેની મુલાકાતો બેવફા નથી
અધુરી લાગણી શાયરી અધુરી લાગણી શાયરી સારું કરવું એ ફરજ નથી પણ આનંદ છે
અને અમુક લોકો પ્રાર્થના જેવા હોય છે જે નસીબ બદલી નાખે છે..!
અને કોઈનો પ્રેમ મેળવવો એ સૌથી મોટું સન્માન છે..!
અને જુલમ એ કે હું વરસાદના પ્રેમમાં પડી ગયો..!
અને જે દિલ થી આપી શકાય એ હાથ થી ના આપી શકાય..!
અને તમે ઈચ્છાઓ લઈને ઉભા છો..!
અને મનની ઘા સમજદારીથી જીવતા શીખવે છે..!
અને મુશ્કેલીઓમાં મેળવેલા અનુભવથી મોટો કોઈ પાઠ નથી..!
અને સફળતા જોઈને ઈર્ષા થાય છે..!
અને સમજવા વાળું કોઈ ના હોવું જોઈએ..!
અને સુંદર વિચારો રાખવા એ બહુ સારી વાત છે..!
અમુક અધૂરા સંબંધો તો પૂરા થયા જ હશે..!
અમુક દર્દ આપણને દુઃખ આપે છે
અરે જિંદગી, તું તો વાર્તાના પાના પર જ સારી લાગે છે
અહંકાર અને સંસ્કારમાં ફરક છે, બીજાને નમન કરીને તેઓ ખુશ થાય છે.
અહંકારી વાતો કરીને કોઈનું દિલ ન દુભાવવું જોઈએ.
આ એ લોકો છે જેમણે સ્વીકાર્યું છે કે તમે તેમના કરતા સારા છો..!
આ દુનિયામાં કંઈ પણ કાયમી નથી
આ મન બધું જ જાણે છે કે સાચું શું ખોટું..!
આંખ તેને જ પસંદ કરે છે જે નસીબમાં નથી..!
આખી જિંદગી સુધરે છે..!
આજે લોકો જેને રંગ કહે છે તે સમયની વાત છે
આત્મવિશ્વાસુ વ્યક્તિ
આપણી આદતો પર ગર્વ
આપણી તકલીફો પણ નહિ..!
આપણે બધા ખુશ રહેવાની ચિંતા કરીએ છીએ..!
ઉંમર નોન સ્ટોપ પ્રવાસ
એક ઘડાને પૂછ્યું કે તમે આટલા ઠંડા કેમ છો, તો ઘડાએ જવાબ આપ્યો
એક સખત મહેનત અને બીજી દ્રઢ નિશ્ચય..!
એને પણ સારા મનની જરૂર હોય છે..!